પોસ્ટ્સ

જાન્યુઆરી, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લેબોરેટરી માં થતા સામાન્ય ટેસ્ટ વિષે જાણો -લેખ-1

લેબોરેટરી માં થતા  સામાન્ય ટેસ્ટ વિષે જાણો લેખ-1 આજના  જમાનામાં આપણે થતી સામાન્ય અને ગંભીર બીમારી ઓ ના નિદાન માટે ડો દ્વારા સૂચવેલી લૅબોરેટરી તથા રેર્ડિઓલોજી ની તપાસ આપણા માટે ખુબજ આશીર્વાદ રૂપ છે આ તપાસ  ના રિપોર્ટ ના આધારે ડૉક્ટર દર્દી નો સચોટ ઈલાજ કરી શકે છે આજે આપણે લેબોરેટરી માં થતા વિવિધ ટેસ્ટ વિષે માહિતી મેળવીશુ સામાન્ય બીમારી માં કરવામાં આવતા ટેસ્ટ એચ બી  હિમોગ્લોબીન રક્તકણો માં આવેલું હોય છે એ નું પ્રમાણ સામાન્ય કરતા ઘટી જાય તો એનિમિયા થાય છે શરીર ની ઘણી બધી બીમારીઓ માં હિમોગ્લોબીન ઘટી જાય છે  સીબીસી  લોહીની આ તપાસદ્વારા લોહી માં રહેલા વિવિધ કણો જેવાકે રક્તકણો ,સ્વેતકણો,તથા ત્રાકકણો ની સંખ્યા જાણી શકાય છે ઈ એસ આર  આ  તપાસ દ્વારા શરીર માં થયેલા ચેપ (infection ) તથા અન્ય લાંબા ગાળા ની બીમારી વિષે માહિતી મળે છે ડાયાબિટીસ ના દર્દી માટે ના લેબોરેટરી ટેસ્ટ : એફ બી એસ : આ ટેસ્ટ દ્વારા ભૂખ્યા પેટે લોહી માં શર્કરા (sugar ) નું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે  પી પી બી એસ : આ ટેસ્ટ જમ્યા પછી બે કલાક બાદ કરવા માં આવે છે ...

દવા ને ખોરાક બનાવવા કરતા ખોરાક ને જ દવા બનાવો લેખ-2

          દવા   ને   ખોરાક   બનાવવા   કરતા   ખોરાક   ને   જ   દવા   બનાવો  : લેખ-2                                      પ્રોટીન વિષે માહિતી :  રોજિંદા ખોરાક માં જરૂરી પોશાક તત્વો માં નું એક અવગણી ના શકાય એવું તત્વ એટલે પ્રોટીન  આપણા શરીરના ઘડતર, વૃદ્ધિ અને જાળવણી માં પ્રોટીન ઘણો મહત્વ નો ભાગ ભજવે છે, જાણે અજાણે આ તત્વ ને બહુ મહત્વ આપતા નથી અને તેજ કારણ થી આપણે આપણા શરીર ને નુકશાન પહોચાડીયે છીએ  શરીર માં પ્રોટીન નું કાર્ય શું છે?  શરીર ના બંધારણમાં તથા શરીર ની વૃદ્ધિ માં પ્રોટીન ખુબજ જરૂરી છે.આપણા શરીર માં રોજ જુના કોષો નાશ પામે છે અને નવા કોષો ઉત્પન્ન થાય છે , નવા કોષો ની ઉત્પત્તિ માં પ્રોટીન મહત્વ નો ભાગ ભજવે છે , વિચારી જુઓ કે શરીર માં જુના કોષો નાશ પામે અને જરીરિયાત મુજબ ના નવા કોષો ઉત્પન્ન ના થાય તો શું પરિણામ આવે ખાસ કરીને બાળકો તથા જુવાન લોકો ખોરાક  માં પ્રોટીન ની ખાસ જરૂર ...

દવા ઓ ને ખોરાક બનાવવા કરતા ચાલો ખોરાક ને જ દવા બનાવીએ

દવા ઓ ને ખોરાક બનાવવા કરતા ચાલો ખોરાક ને જ દવા બનાવીએ શું ખાવું જોઈએ ? લીલા પાંદડા વાળા શાકભાજી , અન્ય શાકભાજી 1 થી 2 બાઉલ  સલાડ -કાકડી,ટામેટા,ગાજર, બીટ,કોબીસ (દહીં માં નાખી ને પણ ખવાય ) તાજા ફળો-ખાસ કરીને નારંગી,મોસંબી,સફરજન,પપૈયું, રાસ્પબેરી ,જમરૂખ,પાઈનેપલ ,કિવિ , વધુ ખાવા,રોજ નું એક ફ્રૂટ લેવું જરૂરી છે કેળા,કેરી,દ્રાક્ષ ,તરબૂચ, સપ્રમાણ ખાવા,ડાયાબિટીસ ના દર્દીઓ એ નિયંત્રણ માં ખાવા. અઠવાડિયા માં બે વખત કે તેથી વધુ કઠોળ 1 થી 2 બાઉલ ખાવા -મગ,ચણા ,મઠ,વાલ,રાજમા,દેશી ચણા,વગેરે  ફોતરાંવાળા અનાજ (છડેલા) -મગનીદાળ ,દલિયા નિયમિત ખાવા.  સૂકોમેવો-બદામ,અખરોટ,પિસ્તા, કાજુ (કાજુ નિયંત્રણ માં લેવા) ટોપરું વગેરે નિયમિત લેવા.  દૂધ અને દૂધ ની બનાવટો -દહીં,છાસ,પનીર,માવો વગેરે નિયમિત લેવા દૂધ રોજ નું 250 થી 500 મિલી લેવું જોઈએ  પોપકોર્ન ,વઘારેલા મમરા ,મખાણા ,સોયાસ્ટીક્સ (થોડી) ,રાગી ની કોર્નફ્લેક્સ લઇ શકાય.  ફણગાવેલા મગ,ચણા ,રાજમાં,મઠ,વાલ નિયમિત લઇ શકાય જેમાં સ્વાદ અનુસાર મસાલો તથા લીબું મરી નાખી શકાય   બાફેલા શાકભાજી ,સલાડ મસાલો તથા લીંબુ...

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

છબી
  મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving  ભૂખ  ના હોય ત્યારે પણ મીઠું (ગળ્યું) ખાવાનું મન થાય એ એક પ્રકારની જટિલ સમસ્યા છે, અને એ ઘણી વ્યક્તિઓ માં સામાન્ય થઇ રહી છે, જેને sugar  craving  કહી શકાય એ સામાન્ય નથી કારણકે sugar  craving શરીર માં થતા physiological અને psychological ફેરફારો ને આધારિત છે.કમનસીબી એ છે કે રોજ ની ભાગદોડ અને વ્યસ્ત જીવન ને કારણે આ વિષે કોઈ ને જાણ થતી નથી અને અંતે એ આદત બની જવાથી શરીર માં વણજોઈતી કેલરી ઉમેરાય છે અને વજન વધી જવાની સમસ્યા ઉભી થાય છે. ચાલો આજે જાણીયે sugar  craving  થવાના સામાન્ય કારણો ક્યા છે? Sugar craving  ના સામાન્ય કારણો: શરીર માં blood  sugar  અનિયમિત થવી             જ્યારે જયારે બ્લડ માં સુગર નું પ્રમાણ નીચું જાયછે ત્યારે મગજ માં થી quick  energy  intake માટે નો                આપાતકાલીન સંદેશ નું વહન થાય છે જેને કારણે sugar  craving  થઇ શકે છે તે સિવાય જયારે પ...