પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

છબી
સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી સ્લીપ એપનિયા શું છે? સ્લીપ એપનિયા એ ઊંઘ દરમિયાન થતી એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનું શ્વાસ લેવું વારંવાર થોડી પળ માટે બંધ થઈ જાય છે. આ અવરોધ જેનાથી ઊંઘમાં oxygen ની  અછત સર્જાય છે,  અને વ્યક્તિ એ સમયે જાણે અથવા અજાણે  જાણે, થોડી વાર માટે જાગી જાય છે  છે અને તેની  ઊંઘ મા વિક્ષેપ પડે છે અને તેના કારણે વ્યક્તિ ની ઊંઘ પુરી થતી નથી  સ્લીપ એપનિયાના મુખ્ય બે પ્રકાર હોય છે: અવરોધક સ્લીપ એપનિયા (Obstructive Sleep Apnea, OSA):  જ્યારે ઊંઘ દરમિયાન ગળાના પાછળના સ્નાયુઓ અતિશય રીલેક્સ થઇ જવાથી શ્વાસનળીઓ આંશિક અથવા સંપૂર્ણપણે અવરોધિત થાય છે, ત્યારે ઓ.એસ.એ થાય છે. આ અવરોધના કારણે શ્વાસ લેવામાં બ્રેક પડે છે, જે ઘણી વખત ૧૦ સેકન્ડ કે તેથી વધુ સમય સુધી પણ ચાલી શકે છે. સેન્ટ્રલ સ્લીપ એપનિયા (Central Sleep Apnea): આ પ્રકારના સ્લીપ એપનિયા   માં વ્યક્તિ નું મગજ  શ્વાસ લેવા માટે યોગ્ય સંકેતો મોકલતું નથી, તેને કારણે આ સમસ્યા સર્જાય છે. સ્લીપ એપ્નિયા ના લક્ષણો : ઊંઘમાં મોટેથી અવારનવાર નસકોરા બોલાવા ઊંઘ દરમિય...

વેન્ટિલેટર શું છે?

  વેન્ટિલેટર શું છે ? વેન્ટિલેટર એ એક તબીબી ઉપકરણ છે જે દર્દીઓને મદદ કરવા માટે રચાયેલ છે જેઓ પોતાની રીતે પૂરતા પ્રમાણમાં શ્વાસ લઈ શકતા નથી. તે ફેફસાંમાં ઓક્સિજન પહોંચાડીને અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને કામ કરે છે. વેન્ટિલેટર્સનો ઉપયોગ સામાન્ય રીતે હોસ્પિટલોમાં , ખાસ કરીને ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ ( ICU) માં , શ્વસન કાર્યમાં ખામી ધરાવતા દર્દીઓને ટેકો આપવા માટે થાય છે.   વેન્ટિલેટરના ઉપયોગો શું છે ? વેન્ટિલેટર્સ વિવિધ તબીબી પરિસ્થિતિઓમાં આવશ્યક છે. અહીં કેટલાક મુખ્ય ઉપયોગો છે:   ·          શ્વસન નિષ્ફળતા : જ્યારે દર્દીના ફેફસાં શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવામાં અથવા પૂરતા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવામાં નિષ્ફળ જાય છે , ત્યારે વેન્ટિલેટર શ્વાસ પ્રક્રિયાને સંભાળે છે. ·          શસ્ત્રક્રિયા : ચોક્કસ પ્રક્રિયાઓ દરમિયાન , ખાસ કરીને છાતી અથવા પેટને સંડોવતી પ્રક્રિયાઓમાં , વેન્ટિલેટર દર્દીને એનેસ્થેસિયા હેઠળ હોય ત્યારે શ્વાસ જાળવી રાખે છે. ·   ...

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?

છબી
  ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ? ડાયાબિટીસ ના દર્દી તરીકે જ્યારે પણ તમે ડૉક્ટર ને મળવા જતાં હશો ત્યારે એ તમને ત્રણ સલાહ જરૂર આપશે 1-નિયમિત દવાઓ લેતા રહેજો 2-ખોરાક માં પરેજી રાખ જો 3-નિયમિત વ્યાયામ કરતાં રહેજો તમારા મન માં પ્રશ્નો થતા હશે કે નિયમિત વ્યાયામ શા માટે,કયા પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ અને વ્યાયામ કરતી વખતે શું તકેદારી રાખવી જોઈએ તો ચાલો આજે તે વિષે જાણીએ. ડાયાબિટીસ ના દર્દી માટે નિયમિત વ્યાયામ  કેમ જરૂરી છે ? ઇન્સ્યુલિન સંવેદનશીલતા ( insulin   sensitivity )વધારે છે: નિયમિત શારીરિક પ્રવૃત્તિ શરીરની ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા વધારે છે , જે blood   sugar ના   સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Blood sugar ના સ્તરને ઘટાડે છે: વ્યાયામ blood   sugar ના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે નિયમિત વ્યાયામ કરવાથી માંસપેશીઓમાં ગ્લુકોઝનું શોષણ વધારે છે. વજન નું નિયંત્રણ : નિયમિત શારીરિક પ્રવૃત્તિ વજન ને નિયંત્રણ માં રાખવા માં   મદદ કરે છે , જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ...

લેબોરેટરી માં થતા સામાન્ય ટેસ્ટ વિષે જાણો -લેખ-1

લેબોરેટરી માં થતા  સામાન્ય ટેસ્ટ વિષે જાણો લેખ-1 આજના  જમાનામાં આપણે થતી સામાન્ય અને ગંભીર બીમારી ઓ ના નિદાન માટે ડો દ્વારા સૂચવેલી લૅબોરેટરી તથા રેર્ડિઓલોજી ની તપાસ આપણા માટે ખુબજ આશીર્વાદ રૂપ છે આ તપાસ  ના રિપોર્ટ ના આધારે ડૉક્ટર દર્દી નો સચોટ ઈલાજ કરી શકે છે આજે આપણે લેબોરેટરી માં થતા વિવિધ ટેસ્ટ વિષે માહિતી મેળવીશુ સામાન્ય બીમારી માં કરવામાં આવતા ટેસ્ટ એચ બી  હિમોગ્લોબીન રક્તકણો માં આવેલું હોય છે એ નું પ્રમાણ સામાન્ય કરતા ઘટી જાય તો એનિમિયા થાય છે શરીર ની ઘણી બધી બીમારીઓ માં હિમોગ્લોબીન ઘટી જાય છે  સીબીસી  લોહીની આ તપાસદ્વારા લોહી માં રહેલા વિવિધ કણો જેવાકે રક્તકણો ,સ્વેતકણો,તથા ત્રાકકણો ની સંખ્યા જાણી શકાય છે ઈ એસ આર  આ  તપાસ દ્વારા શરીર માં થયેલા ચેપ (infection ) તથા અન્ય લાંબા ગાળા ની બીમારી વિષે માહિતી મળે છે ડાયાબિટીસ ના દર્દી માટે ના લેબોરેટરી ટેસ્ટ : એફ બી એસ : આ ટેસ્ટ દ્વારા ભૂખ્યા પેટે લોહી માં શર્કરા (sugar ) નું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે  પી પી બી એસ : આ ટેસ્ટ જમ્યા પછી બે કલાક બાદ કરવા માં આવે છે ...

દવા ને ખોરાક બનાવવા કરતા ખોરાક ને જ દવા બનાવો લેખ-2

          દવા   ને   ખોરાક   બનાવવા   કરતા   ખોરાક   ને   જ   દવા   બનાવો  : લેખ-2                                      પ્રોટીન વિષે માહિતી :  રોજિંદા ખોરાક માં જરૂરી પોશાક તત્વો માં નું એક અવગણી ના શકાય એવું તત્વ એટલે પ્રોટીન  આપણા શરીરના ઘડતર, વૃદ્ધિ અને જાળવણી માં પ્રોટીન ઘણો મહત્વ નો ભાગ ભજવે છે, જાણે અજાણે આ તત્વ ને બહુ મહત્વ આપતા નથી અને તેજ કારણ થી આપણે આપણા શરીર ને નુકશાન પહોચાડીયે છીએ  શરીર માં પ્રોટીન નું કાર્ય શું છે?  શરીર ના બંધારણમાં તથા શરીર ની વૃદ્ધિ માં પ્રોટીન ખુબજ જરૂરી છે.આપણા શરીર માં રોજ જુના કોષો નાશ પામે છે અને નવા કોષો ઉત્પન્ન થાય છે , નવા કોષો ની ઉત્પત્તિ માં પ્રોટીન મહત્વ નો ભાગ ભજવે છે , વિચારી જુઓ કે શરીર માં જુના કોષો નાશ પામે અને જરીરિયાત મુજબ ના નવા કોષો ઉત્પન્ન ના થાય તો શું પરિણામ આવે ખાસ કરીને બાળકો તથા જુવાન લોકો ખોરાક  માં પ્રોટીન ની ખાસ જરૂર ...

દવા ઓ ને ખોરાક બનાવવા કરતા ચાલો ખોરાક ને જ દવા બનાવીએ

દવા ઓ ને ખોરાક બનાવવા કરતા ચાલો ખોરાક ને જ દવા બનાવીએ શું ખાવું જોઈએ ? લીલા પાંદડા વાળા શાકભાજી , અન્ય શાકભાજી 1 થી 2 બાઉલ  સલાડ -કાકડી,ટામેટા,ગાજર, બીટ,કોબીસ (દહીં માં નાખી ને પણ ખવાય ) તાજા ફળો-ખાસ કરીને નારંગી,મોસંબી,સફરજન,પપૈયું, રાસ્પબેરી ,જમરૂખ,પાઈનેપલ ,કિવિ , વધુ ખાવા,રોજ નું એક ફ્રૂટ લેવું જરૂરી છે કેળા,કેરી,દ્રાક્ષ ,તરબૂચ, સપ્રમાણ ખાવા,ડાયાબિટીસ ના દર્દીઓ એ નિયંત્રણ માં ખાવા. અઠવાડિયા માં બે વખત કે તેથી વધુ કઠોળ 1 થી 2 બાઉલ ખાવા -મગ,ચણા ,મઠ,વાલ,રાજમા,દેશી ચણા,વગેરે  ફોતરાંવાળા અનાજ (છડેલા) -મગનીદાળ ,દલિયા નિયમિત ખાવા.  સૂકોમેવો-બદામ,અખરોટ,પિસ્તા, કાજુ (કાજુ નિયંત્રણ માં લેવા) ટોપરું વગેરે નિયમિત લેવા.  દૂધ અને દૂધ ની બનાવટો -દહીં,છાસ,પનીર,માવો વગેરે નિયમિત લેવા દૂધ રોજ નું 250 થી 500 મિલી લેવું જોઈએ  પોપકોર્ન ,વઘારેલા મમરા ,મખાણા ,સોયાસ્ટીક્સ (થોડી) ,રાગી ની કોર્નફ્લેક્સ લઇ શકાય.  ફણગાવેલા મગ,ચણા ,રાજમાં,મઠ,વાલ નિયમિત લઇ શકાય જેમાં સ્વાદ અનુસાર મસાલો તથા લીબું મરી નાખી શકાય   બાફેલા શાકભાજી ,સલાડ મસાલો તથા લીંબુ...

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

છબી
  મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving  ભૂખ  ના હોય ત્યારે પણ મીઠું (ગળ્યું) ખાવાનું મન થાય એ એક પ્રકારની જટિલ સમસ્યા છે, અને એ ઘણી વ્યક્તિઓ માં સામાન્ય થઇ રહી છે, જેને sugar  craving  કહી શકાય એ સામાન્ય નથી કારણકે sugar  craving શરીર માં થતા physiological અને psychological ફેરફારો ને આધારિત છે.કમનસીબી એ છે કે રોજ ની ભાગદોડ અને વ્યસ્ત જીવન ને કારણે આ વિષે કોઈ ને જાણ થતી નથી અને અંતે એ આદત બની જવાથી શરીર માં વણજોઈતી કેલરી ઉમેરાય છે અને વજન વધી જવાની સમસ્યા ઉભી થાય છે. ચાલો આજે જાણીયે sugar  craving  થવાના સામાન્ય કારણો ક્યા છે? Sugar craving  ના સામાન્ય કારણો: શરીર માં blood  sugar  અનિયમિત થવી             જ્યારે જયારે બ્લડ માં સુગર નું પ્રમાણ નીચું જાયછે ત્યારે મગજ માં થી quick  energy  intake માટે નો                આપાતકાલીન સંદેશ નું વહન થાય છે જેને કારણે sugar  craving  થઇ શકે છે તે સિવાય જયારે પ...